Aapnu Gujarat
ગુજરાત

ચુડામા કુવામાં નહાવા પડેલા બાળકનુ ડુબી જતાં મોત

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે, સુરેન્દ્રનગરના ચુડામાં જોરાપુર વિસ્તારમાં કોળિયા રામજી મંદિર પાસે રહેતા અજીતભાઈ મીઠાપરા નો પુત્ર જાણ કર્યા વગર મિત્રો સાથે કુવા માં નહાવા ગયો હતો.નાહીને બન્ને મિત્રો બહાર આવી ગયા પરંતુ કુલદીપ બહાર ના આવતા મિત્રો દ્વારા સમગ્ર ઘટના ની જાણ તેના પિતા ને કરવામાં આવી હતી.વાત જાણી ને અજીતભાઈ મીઠાપરા કુવા પાસે દોડી આવ્યા હતા.કુવામાં વધુ પાણી હોવાથી બે કલાક ની મહેનત બાદ મૃતદેહ બહાર કઢાયો હતો.કુલદીપ ના મૃતદેહને જોઈને લોકો માં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું

Related posts

બનાસકાંઠાની વિકટ પરિસ્થિતિ અંગે રાજકીય પક્ષો રાજનીતિ બંધ કરેઃ તોગડિયા

aapnugujarat

1000 rupees fine for not wearing mask : Gujarat govt

editor

शहर में प्रदूषित पानी के कारण उल्टी-दस्त के केस में वृद्धि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1