Aapnu Gujarat
Uncategorized

એકલિંગી સેનાના અધ્યક્ષ દેવરાજ રાઠોડે જુનાગઢ રોપવે કંપનીને આપી ચિમકી

એકલિંગી સેનાના અધ્યક્ષ દેવરાજ રાઠોડે જુનાગઢ રોપવે કંપનીને ભાવ ઘટાડવા માટે ઉગ્ર ચિમકી આપી છે. ગિરનારની ઉષા બ્રેકો કંપની દ્વારા યાત્રિકો પાસેથી રોપવે ટિકિટના ભાવનો વિરોધ કર્યો છે. આગામી સમયમાં જો ગિરનાર રોપવેની ટિકિટનો ભાવ ઓછો કરવામાં નહીં આવે તો એકલિંગી સેના જ્વલંત આંદોલન કરશે એવી રોપવે કંપનીને ચીમકી આપવામાં આવી છે.

Related posts

અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થતાં શહેરમાં ચારચાંદ લાગી જશે

editor

કલ્યાણપુરમાં હવસખોર ઢગાએ ૧૨ વર્ષની સગીરાને પીંખી નાંખી

editor

भारत-नेपाल सीमा पर नेपाली पुलिस ने 5 भारतीयों को मारी गोली, 1 की मौत

editor

Leave a Comment

UA-96247877-1