Aapnu Gujarat
Uncategorized

એકલિંગી સેનાના અધ્યક્ષ દેવરાજ રાઠોડે જુનાગઢ રોપવે કંપનીને આપી ચિમકી

એકલિંગી સેનાના અધ્યક્ષ દેવરાજ રાઠોડે જુનાગઢ રોપવે કંપનીને ભાવ ઘટાડવા માટે ઉગ્ર ચિમકી આપી છે. ગિરનારની ઉષા બ્રેકો કંપની દ્વારા યાત્રિકો પાસેથી રોપવે ટિકિટના ભાવનો વિરોધ કર્યો છે. આગામી સમયમાં જો ગિરનાર રોપવેની ટિકિટનો ભાવ ઓછો કરવામાં નહીં આવે તો એકલિંગી સેના જ્વલંત આંદોલન કરશે એવી રોપવે કંપનીને ચીમકી આપવામાં આવી છે.

Related posts

मैं ‘तुक्के में बन गया स्टार्टअप निवेशक’ : रतन टाटा

aapnugujarat

ગીરમાં સિંહો માટે હોસ્પિટલ બનાવવા તૈયારી

aapnugujarat

જીરુનો પાક નિષ્ફળ જતા ખેડુતે કરી આત્મહત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1