એકલિંગી સેનાના અધ્યક્ષ દેવરાજ રાઠોડે જુનાગઢ રોપવે કંપનીને ભાવ ઘટાડવા માટે ઉગ્ર ચિમકી આપી છે. ગિરનારની ઉષા બ્રેકો કંપની દ્વારા યાત્રિકો પાસેથી રોપવે ટિકિટના ભાવનો વિરોધ કર્યો છે. આગામી સમયમાં જો ગિરનાર રોપવેની ટિકિટનો ભાવ ઓછો કરવામાં નહીં આવે તો એકલિંગી સેના જ્વલંત આંદોલન કરશે એવી રોપવે કંપનીને ચીમકી આપવામાં આવી છે.
આગળની પોસ્ટ