Aapnu Gujarat
ગુજરાત

ગાંધીધામમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

આજે ગાંધીધામ ખાતે કર્તવ્ય ગ્રુપ દ્વારા આઝાદીના ઘડવૈયાઓને ફુલહાર પહેરાવી સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી છે. આજે શ્રી મહાત્મા ગાંધી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ડૉક્ટર બાબાસાહેબ આંબડકર, શ્રી રવિન્દ્રનાથ ટાગોર, શ્રી સ્વામી વિવેકાનંદ, શ્રી ભાઈપ્રતાપની પ્રતિમાને ફુલહાર કરવામાંઆવ્યાં છે. આ કાર્યક્રમમાં હંસરાજ કિરી,અમૃતલાલ જાંગીડ, પુખરાજ ગોયલ, શૈલેષ મહેશ્વરી દ્વારા કાર્ય ક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

છોટાઉદેપુર જિલ્લાની સ્વ-સહાય સંસ્થાની મહિલાઓ દ્વારા ઘેરબેઠા રોજના ૧૪૫૦ તૈયાર કરાતા ખાદીના માસ્ક….

editor

ભાવનગર જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી

aapnugujarat

नर्मदा बांध का स्तर १३५.६५ मीटर पर पहुंचा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1