આજે ગાંધીધામ ખાતે કર્તવ્ય ગ્રુપ દ્વારા આઝાદીના ઘડવૈયાઓને ફુલહાર પહેરાવી સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી છે. આજે શ્રી મહાત્મા ગાંધી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ડૉક્ટર બાબાસાહેબ આંબડકર, શ્રી રવિન્દ્રનાથ ટાગોર, શ્રી સ્વામી વિવેકાનંદ, શ્રી ભાઈપ્રતાપની પ્રતિમાને ફુલહાર કરવામાંઆવ્યાં છે. આ કાર્યક્રમમાં હંસરાજ કિરી,અમૃતલાલ જાંગીડ, પુખરાજ ગોયલ, શૈલેષ મહેશ્વરી દ્વારા કાર્ય ક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)
પાછલી પોસ્ટ