Aapnu Gujarat
ગુજરાત

ગાંધીધામમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

આજે ગાંધીધામ ખાતે કર્તવ્ય ગ્રુપ દ્વારા આઝાદીના ઘડવૈયાઓને ફુલહાર પહેરાવી સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી છે. આજે શ્રી મહાત્મા ગાંધી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ડૉક્ટર બાબાસાહેબ આંબડકર, શ્રી રવિન્દ્રનાથ ટાગોર, શ્રી સ્વામી વિવેકાનંદ, શ્રી ભાઈપ્રતાપની પ્રતિમાને ફુલહાર કરવામાંઆવ્યાં છે. આ કાર્યક્રમમાં હંસરાજ કિરી,અમૃતલાલ જાંગીડ, પુખરાજ ગોયલ, શૈલેષ મહેશ્વરી દ્વારા કાર્ય ક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

બેટી બચાવો થીમ પર દિકરીના પ્રથમ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

ડભોઈના ૮૦૦ વર્ષ જૂના બદ્રીનારાયણ મંદિરના શિખરે સુવર્ણ કળશ બિરાજમાન

editor

इंटरनेशनल बुद्धिस्ट कॉन्फ्रेंस गुजरात में १७ से २३ सितंबर के बीच : कॉन्फ्रेंस में भाग लेने पहुंचे बुद्धिस्ट संतों- मोन्क्स के साथ मुख्यमंत्री की मुलाकात  

aapnugujarat

Leave a Comment

UA-96247877-1