Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન

તાજેતરમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.

ઉલેખનીય છે કે અમરસિંહને ભારતીય રાજકારણમાં કોઈ પરિચયની જરૂર નથી. ઉત્તર પ્રદેશથી રાજકીય પ્રવાસ શરૂ કરનાર અમરસિંહને એક સમયે મુલાયમ સિંહનો જમણો હાથ માનવામાં આવતો હતો. આજે પણ તે સમાજવાદીઓના ‘જાની દુશ્મન’ ગણાય છે. સુત્રો મુજબ રાજ્યસભાના સાંસદ અમરસિંહનું લાંબા સમયથી બીમાર હતા જયારે સિંગાપુરમાં સારવાર દરમિયાન મોત થયું છે. છેલ્લા 6 મહિનાથી તેમની સારવાર ચાલતી હતી. અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું

મહત્વની વાત તો એ છે કે છેલ્લે છેલ્લે તેમની ભાજપ સાથે નિકટતા વધી હતી.

Related posts

पाक राहुल के बयान का इस्तेमाल भारत के खिलाफ ही कर रहा है : अमित शाह

aapnugujarat

મોદી મેજિક : કર્ણાટકમાં પણ ભાજપને મોટી પાર્ટી બનાવી

aapnugujarat

મુંબઈમાં પાણીની પાઈપલાઈન ફાટતાં  બે બાળકોનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1