Aapnu Gujarat
ગુજરાત

મહિસાગરના પુલ પર રેલવે અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મરણ

ફાજલપુર ગામ પાસેના મહિસગાર પુલ પર તા.૧૨/૦૬/૨૦૧૭ના રોજ અંદાજે ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરના અજાણ્યા પુરૂષનું રેલવે અકસ્માતમાં મરણ થયુ હતું. મૃતકે સફેદ બંડી, સફેદ લેંઘો અને આછા સફેદ રંગના આંતરવસ્ત્રો પહેર્યા છે. તેના વાલીવારસોને સત્વરે નંદેસરી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

जीएसटी के विरूद्ध फर्निचर के व्यापारी भी मैदान में : बंद रखा

aapnugujarat

ગોધરા ખાતે પાઈલોટ ડે’ની ઉજવણી કરાઈ

editor

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના લીમડી ગામ પાસે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના સ્થળ પાસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1