Aapnu Gujarat
ગુજરાત

મહિસાગરના પુલ પર રેલવે અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મરણ

ફાજલપુર ગામ પાસેના મહિસગાર પુલ પર તા.૧૨/૦૬/૨૦૧૭ના રોજ અંદાજે ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરના અજાણ્યા પુરૂષનું રેલવે અકસ્માતમાં મરણ થયુ હતું. મૃતકે સફેદ બંડી, સફેદ લેંઘો અને આછા સફેદ રંગના આંતરવસ્ત્રો પહેર્યા છે. તેના વાલીવારસોને સત્વરે નંદેસરી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

अहमदाबाद के पूर्व-दक्षिण जोन के कई क्षेत्रो में ड्रेनेज लाइन नहीं

aapnugujarat

આત્મહત્યા માટે દુષ્પ્રેરણના મામલામાં બી.ઈ. મિકેનિકલનાં વિદ્યાર્થીને હાઈકોર્ટ દ્વારા જામીન

aapnugujarat

ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમજ તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી

editor

Leave a Comment

UA-96247877-1