ફાજલપુર ગામ પાસેના મહિસગાર પુલ પર તા.૧૨/૦૬/૨૦૧૭ના રોજ અંદાજે ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરના અજાણ્યા પુરૂષનું રેલવે અકસ્માતમાં મરણ થયુ હતું. મૃતકે સફેદ બંડી, સફેદ લેંઘો અને આછા સફેદ રંગના આંતરવસ્ત્રો પહેર્યા છે. તેના વાલીવારસોને સત્વરે નંદેસરી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.