Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવના શરણે મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેબીનેટ મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયા, તેઓએ શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિને પૂષ્પાંજલી કરેલ, સાથે જ દર્શન અભિષેક કરી પરિવાર સાથે ધન્ય બન્યા હતા. આપ્રસંગે સ્થાનીક અગ્રણીઓ પણ જોડાયા હતા. તેઓનુ સ્વાગત ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રીએ શાલ ઓઢાડી સ્મૃતી ભેટ આપી કરેલ હતુ.

રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક, સોમનાથ

Related posts

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગના ઘઉં – ચોખા ઝડપાયા

editor

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયાની વરણી

editor

વેરાવળ અને નવાપરા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા શ્રમ અને રોજગાર મંત્રી  દિલીપકુમાર ઠાકોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1