શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેબીનેટ મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયા, તેઓએ શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિને પૂષ્પાંજલી કરેલ, સાથે જ દર્શન અભિષેક કરી પરિવાર સાથે ધન્ય બન્યા હતા. આપ્રસંગે સ્થાનીક અગ્રણીઓ પણ જોડાયા હતા. તેઓનુ સ્વાગત ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રીએ શાલ ઓઢાડી સ્મૃતી ભેટ આપી કરેલ હતુ.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક, સોમનાથ