Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવના શરણે મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેબીનેટ મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયા, તેઓએ શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિને પૂષ્પાંજલી કરેલ, સાથે જ દર્શન અભિષેક કરી પરિવાર સાથે ધન્ય બન્યા હતા. આપ્રસંગે સ્થાનીક અગ્રણીઓ પણ જોડાયા હતા. તેઓનુ સ્વાગત ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રીએ શાલ ઓઢાડી સ્મૃતી ભેટ આપી કરેલ હતુ.

રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક, સોમનાથ

Related posts

ગીર – સોમનાથ જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળો મત્સ્યોધોગ અને પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો

aapnugujarat

જુનાગઢ રેન્જ ડી.આઈ.જી. મનીન્દરસિંઘ પવારે જિલ્લાના અગ્રણી સાથે બેઠક યોજી

aapnugujarat

મંદાના કરીમીએ પતિ ગૌરવ પર મારપીટનો આરોપ લગાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1