Aapnu Gujarat
Uncategorized

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પર થયેલા હુમલાના પ્રયાસને વખોડવા માટે વલ્લભીપુરમાં વિશાળ મૌન રેલીનું આયોજન કરાયું

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા પર થયેલ હુમલાના પ્રયાસને વખોડી કાઢવા તથા તેમની સેવાનું સમર્થન કરવા આજ રોજ વલ્લભી અસ્મિતા મંચ દ્વારા વલ્લભીપુર નગરમાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલીમાં સેંકડોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાય અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનું સમર્થન કરેલું હતું તથા સરકારશ્રીને આવેદન પત્ર આપીને હુમલાનો વિરોધ નોંધાવી આ અંગે કાર્યાવાહી કરવા માંગ કરેલ હતી.

 

 

Related posts

સૌરાષ્‍ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજનાના તબકકા-ર અને લીંક-૧નો શુભારંભ કરાવતાં કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઇ સાપરીયા

aapnugujarat

હવેથી દેશભરમાં તમામ વ્હીકલો માટે બનશે એક સમાન પીયુસી સર્ટિફિકેટ

editor

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીની સજાની સુનાવણી ટળી

editor

Leave a Comment

UA-96247877-1