Aapnu Gujarat
Uncategorized

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પર થયેલા હુમલાના પ્રયાસને વખોડવા માટે વલ્લભીપુરમાં વિશાળ મૌન રેલીનું આયોજન કરાયું

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા પર થયેલ હુમલાના પ્રયાસને વખોડી કાઢવા તથા તેમની સેવાનું સમર્થન કરવા આજ રોજ વલ્લભી અસ્મિતા મંચ દ્વારા વલ્લભીપુર નગરમાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલીમાં સેંકડોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાય અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનું સમર્થન કરેલું હતું તથા સરકારશ્રીને આવેદન પત્ર આપીને હુમલાનો વિરોધ નોંધાવી આ અંગે કાર્યાવાહી કરવા માંગ કરેલ હતી.

 

 

Related posts

પ્રભાસપાટણ ખાતે રિયાણાની દુકાનમાં ગેસના બાટલાનો ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ

aapnugujarat

सोमनाथ मंदिर में राहुल गांधी ने गैर हिंदु के रुप में नाम दर्ज करवाया

aapnugujarat

પ્રભાસપાટણની રેફરલ હૉસ્પિટલ પાણી પાણી

editor

Leave a Comment

UA-96247877-1