Aapnu Gujarat
Uncategorized

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા મહાબીજ નિમીતે જાલેશ્ર્વર મંદિર ખાતે ધ્વજારોહણ

વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા દ્રારા દર વષેઁ ની જેમ આ વષઁ પણ મહાબીજ નિમીતે ખારવા સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજના ઇષ્ટ દેવ રામદેવજી મંદીર ઝાલેશ્ર્વર ખાતે 52 ગજની ધ્વજારોહણ કરાયુ હતું જેમા ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા , ઉપપટેલ નરસિહભાઇ આગીયા , અગ્રણી દિપકભાઇ દોરીયા , પૂવઁ પટેલ ત્રિકમભાઇ આગીયા , બોટ એશોશીએશન ના પ્રમુખ ગોપાલભાઇ ફોફંડી , તેમજ બહોળી સંખ્યામાં ખારવા સમાજ ના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા ..રાત્રીના મહાપ્રસાદ , મહાઆરતી , ધુન , સહીતના કાયઁક્રમ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, સાબરમતી આશ્રમ પુનવિકાસ યોજના કેસમાં ફરી થશે સુનાવણી

aapnugujarat

ચુડાસમા પરિવાર દ્વારા ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિનની કરાઈ ઉજવણી

editor

સંવેદનશીલ અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ

editor

Leave a Comment

UA-96247877-1