Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં એસટી ઝાડ સાથે ટકરાઇ

વેરાવળ નજીક ગોવિંદ પ્રા ગામ પાસે એસટી બસ ઝાડ સાથે ટકરાઇ હતી. જોકે આ ધટના માં કેટલક મુસાફરો નેનાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. શાંતિ બેન ચૌહાણ.રેવતી બેન વાધેલા.પુષ્પા બેન વાજા.વાળા ભાઈ વાજા.  સહિત મુસાફરો ને ૧૦૮ ની ટીમ સમયસરહોસ્પિટલખસેડ્યાહતા. મળતી વિગત મુજબ એસટી બસ માં સવર તમામ મુસાફરો ને ૧૦૮ ની ટીમ દ્રારા સુરક્ષિત રીતે બહાર કાઢવા માં આવ્યા છે

રીપોર્ટ મહેન્દ્ર ટાંક

Related posts

સાવલીમાં માતા સાથે આડા સંબંધો હોવાની શંકા જતા પુત્રએ યુવાનને પતાવી દીધો

editor

ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોમનાથ મહાદેવ ના દર્શન પુજન ધ્વજારોહણ કર્યું

aapnugujarat

टेरर फंडिंग मामला : पाक ने किया बड़ा फेरबदल, सुनवाई से पहले बदल दी पीठ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1