વેરાવળ નજીક ગોવિંદ પ્રા ગામ પાસે એસટી બસ ઝાડ સાથે ટકરાઇ હતી. જોકે આ ધટના માં કેટલક મુસાફરો નેનાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. શાંતિ બેન ચૌહાણ.રેવતી બેન વાધેલા.પુષ્પા બેન વાજા.વાળા ભાઈ વાજા. સહિત મુસાફરો ને ૧૦૮ ની ટીમ સમયસરહોસ્પિટલખસેડ્યાહતા. મળતી વિગત મુજબ એસટી બસ માં સવર તમામ મુસાફરો ને ૧૦૮ ની ટીમ દ્રારા સુરક્ષિત રીતે બહાર કાઢવા માં આવ્યા છે
રીપોર્ટ મહેન્દ્ર ટાંક