Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં એસટી ઝાડ સાથે ટકરાઇ

વેરાવળ નજીક ગોવિંદ પ્રા ગામ પાસે એસટી બસ ઝાડ સાથે ટકરાઇ હતી. જોકે આ ધટના માં કેટલક મુસાફરો નેનાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. શાંતિ બેન ચૌહાણ.રેવતી બેન વાધેલા.પુષ્પા બેન વાજા.વાળા ભાઈ વાજા.  સહિત મુસાફરો ને ૧૦૮ ની ટીમ સમયસરહોસ્પિટલખસેડ્યાહતા. મળતી વિગત મુજબ એસટી બસ માં સવર તમામ મુસાફરો ને ૧૦૮ ની ટીમ દ્રારા સુરક્ષિત રીતે બહાર કાઢવા માં આવ્યા છે

રીપોર્ટ મહેન્દ્ર ટાંક

Related posts

ડભોઇની પ્રમુખ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી

editor

અમરેલીમાં રંગરેલીયા મનાવવા નડતા પતિની હત્યા માટે પત્નીએ ત્રણ પ્રેમીને આપી સોપારી

aapnugujarat

માલગાડીની હડફેટે આવતા ત્રણ સિંહોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1