Aapnu Gujarat
બ્લોગ

“ખુબ સરસ સ્વીકારવા જેવી વાત છે. …

?કૃષ્ણ જન્મેલા ત્યારે તુરંત ગળથુથી પાવા વાળુ કોઈ નહોતુ અને સ્વધામ સીધાવ્યા ત્યારે ગંગાજળ પાવા વાળુ નહોતુ છતા આજે એમના નામની માળા જપતા લોકો ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. .
*સુખી જીવનની ફોર્મ્યુલા છે – જીંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ના રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ના કરો. જિંદગી જે કઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી માનસિક પીડાથી બચાવી લે છે……

Related posts

મમતા બેનરજીને પણ કહેવું પડે કે ચોલબે ના

aapnugujarat

‘આખિર થક હાર કે લૌટ આયા મૈ બજાર સે, યાદોં કો બંદ કરને કે તાલે કહી મિલે હી નહિ.’

editor

સ્થાનિક મુદ્દા તેમજ કેટલાક સમીકરણની અવગણના બંને પાર્ટી માટે જોખમી બની શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1