?કૃષ્ણ જન્મેલા ત્યારે તુરંત ગળથુથી પાવા વાળુ કોઈ નહોતુ અને સ્વધામ સીધાવ્યા ત્યારે ગંગાજળ પાવા વાળુ નહોતુ છતા આજે એમના નામની માળા જપતા લોકો ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. .
*સુખી જીવનની ફોર્મ્યુલા છે – જીંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ના રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ના કરો. જિંદગી જે કઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી માનસિક પીડાથી બચાવી લે છે……