Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં કર્નલ શ્રી કે આર શેખરનો વિદાય સમારંભ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં એનસીસી 26 gujarat battalion ના કેમ્પસમાં કર્નલ તરીકે ફરજ બજાવતાં શ્રી કે આર શેખર સાહેબનો વિદાય સમારંભ યોજાયો.જેમાં સંપૂર્ણ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તેમજ તેમના શુભચિંતકો હાજર રહ્યાં હતાં
આ પ્રસંગે કર્નલ સાહેબ મીઠાઈ અને ભેટ આપી હતી.તેમને નવા પુનાના પોસ્ટિંગ બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ત્યારે ખૂબ જ ભારે હ્રદયે ભાવુક બની વિદાય કર્યા હતા.

Related posts

ઈડર પોલીસે વાહન ચોર ગેંગ ઝડપી

editor

दो किलो चरस के मामले में मुख्य आरोपी कश्मीरी शख्स को गिरफ्तार किया गया

aapnugujarat

રાહુલ ગાંધી મામલે ઘટનાક્રમ હાસ્યાસ્પદ છે : ભાજપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1