Aapnu Gujarat
ગુજરાત

ગોળીબાર હનુમાનજી મંદિરના સંત પૂજ્ય મદન મોહનદાસજી એ રસીનો બીજો ડોઝ લીધો

SURESH TRIVEDI, BHAVNAGAR

ભાવનગરના 225 વર્ષ જૂના શહેરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના સંત શ્રી પરમ પૂજ્ય મદન મોહનદાસજી બાપાએ આજરોજ ચોરાસી દિવસે કોરોના ની રસી નો બીજો ડોઝ લીધો  હતો અને જણાવ્યું હતું કે સરકારશ્રીના સુચન પ્રમાણે દરેક લોકો કોરોના ની રસી લે એકસો તેર વર્ષની ઉંમર હોવા છતાં આજરોજ ગોળીબારના શિષ્ય શ્રી કલ્યાણી બહેન તથા સરજુ દાસ બાપુ દ્વારા કોરોના ની બીજા ડોઝની રસી બાપાશ્રીને ગાડીમાં આપવા લઈ ગયા હતા

Related posts

રવિ સિઝન માટે કમાન્ડ વિસ્તારમાં ૧૯૯૨૦ ક્યુસેક પાણી રોજ છોડાયું છે

aapnugujarat

સ્માર્ટસિટી ફંડના ઉપયોગમાં અમદાવાદ ટોપ ઉપર રહ્યું

aapnugujarat

બિટકોઈન કેસ : ધવલ અને પિયુષ સાવલીયાનું શૈલેષે અપહરણ કરાવ્યું હતું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1