સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ ટ્રસ્ટની ગૌશાળા પાસે અવાર-નવાર દીપડો દેખાય છે તેવી લોક ફરિયાદ અને પોલીસ તંત્ર તરફથી પણ ઘટતું કરવા સૂચન કરાતાં ગૌશાળા પાસે અવધુતેશ્વરના ઝાડપાન વિસ્તારમાં વેરાવળ વન વિભાગ તરફથી દીપડાને પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)