Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિરની ગૌશાળા પાસે દીપડો પકડવા પાંજરૂ મુકાયું

સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ ટ્રસ્ટની ગૌશાળા પાસે અવાર-નવાર દીપડો દેખાય છે તેવી લોક ફરિયાદ અને પોલીસ તંત્ર તરફથી પણ ઘટતું કરવા સૂચન કરાતાં ગૌશાળા પાસે અવધુતેશ્વરના ઝાડપાન વિસ્તારમાં વેરાવળ વન વિભાગ તરફથી દીપડાને પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

જસદણ ચૂંટણી : ૭૫ ટકા મતદાન, ૨૩મીએ પરિણામ

aapnugujarat

सोना 175, चांदी 200 रुपए टूूटी

aapnugujarat

ગુજરાતના રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો, હવે વાદળી કલરના એપ્રન સાથે દેખાશે

editor

Leave a Comment

UA-96247877-1