Aapnu Gujarat
ગુજરાત

દૂધરેજ કેનાલમા મહિલાની મોતની છલાંગ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાં સોનલબેન ગઢવી એ જંપલાવી દીધું તેવી જાણ તેની જાણ થતાં ઘટના સ્થળે ચીફ ઓફિસર સંજય પંડ્યા તેમજ ગેરેજ ચેરમેન રમીલાબેન કાલીયા આવી પહોચ્યા હતા. તેમજ રાજ્ય સરકારના ડિઝાસ્ટર દ્વારા જે બોટ ફાળવવામાં આવી છે. બોડી શોધવામાં પણ તકલીફ ન થાય અને જવાનોને પણ રાહત રહે બોટને કેનાલમાં ઉતારી હતી.સાત કલાક ની શોધ ખોળ બાદ પણ તેમાં નિષ્ફળતા મળી હતી.
આ કામગીરીમાં છત્રપાલ સિંહ ઝાલા, દિગુભા પરમાર, દેવાંગ દુધરેજીયા રાહુલ ડોડીયા વિજયસિંહ પરમાર ચેતન ગામડિયા રાહુલ રાવળદેવ વિશ્વજીત , સંજય ચૌહાણ શક્તિસિંહ પરમાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

Related posts

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લઈ નીકળેલું વિમાન જામનગર પહોંચ્યું

editor

ઓહો.! ડિયર, લોકડાઉન થાય ક્લીયર તો અવાય નિયર બાકી અત્યારે તો લાગી રહ્યો છે નોવેલ કોરોનાનો ફીયર

aapnugujarat

રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ મોટી સિદ્ધિઓની યાદ તાજી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1