Aapnu Gujarat
National

બિહારમાં ૧૫ મે સુધી લોકડાઉન

કોરોનાના વધતા સંક્રમણ ના કારણે બિહાર સરકારે સમગ્ર બિહારમાં ૧૫મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે.બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી.તેમાં જણાવ્યું હતું કે,મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.બાદ ૧૫ મે સુધીના લોકડાઉન નો આ નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉન ની ગાઈડલાઈન્સ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

Related posts

રાહુલ ગાંધી થયા કોરોના સંક્રમિત

editor

‘Judicial Coup’: Imran Khan Aide Lashes Out At SC For Ordering No-trust Vote

aapnugujarat

डाइजेशन अच्छा रखने से लेकर डायबिटीज कंट्रोल करता है केले के फूल से बना काढ़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1