યુવકની દિન દહાડે કરવામાં આવી હતી હત્યા,શહેર આખું સજ્જડ બંધ
તાજેતરમાં પ્રજાસત્તાક પર્વના દિવસે સાંજના સંમયે ધંધુકાના મોઢવાળા વિસ્તારમાં બે થી ત્રણ અજાણીયા શખ્સો દ્રારા યુવક કીશન બોરીયા ભરવાડ પર ફાઇરીગ કરી હત્યા નિપજાવવામાં આવી હતી જેનો સમસ્ત માલધારી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્રારા વિરોધ કરવામાં આવી રહયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ અને જેનો......