પાણીધરા ગામે મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતને રોવાનો વારો આવ્યો
વાત કરીએ તો માળીયા હાટીના તાલુકાના પાણીધરા ગામે ખેડૂતનાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવેલ હતું…ત્યારે રવિ પાક ઘઉંમાં અચાનક આગ લાગતા 7 વીઘા જેટલા ઘઉંમાં 3 વીઘા જેટલા રાખ બની જાવા પામ્યા છે ત્યારે ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળતા ખેડૂતને રોવાનો વારો આવ્યો છે વધુ મળતી માહિતી અનુસાર પાણીધરા......