સુરેન્દ્રનગરના દૂધરેજ કેનાલ પર પસાર થતા પુલ પર મસ મોટુ ગાબડું ,ભયના ઓથાર હેઠળ વાહનચાલકો પસાર થવા માટે બન્યા મજબૂર
સુરેન્દ્રનગર શહેર માંથી કચ્છ, ધ્રાંગધ્રા, પાટડી સહિતના પથંક પર જવા એક માત્ર પુલ હોવાથી ભયના ઓથાર વચ્ચે વાહનચાલકો પસાર થવા મજબૂર બન્યા છે 20 વર્ષ પહેલા બનેલો પુલ હાલ જર્જરિત હાલતમાં છે સુરેન્દ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપરથી પસાર થઈ રહેલા પુલ ઉપર છ ફૂટનું ગાબડું પડી ગયુ હતું. જેને લઈને......