Aapnu Gujarat

Month : September 2023

રાષ્ટ્રીય

દિલ્હીમાં ડેન્ગ્યુના ત્રણ હજારથી વધુ કેસ

aapnugujarat
દેશની રાજધાનીમાં ડેન્ગ્યુનો કહેર યથાવત રહેતા છેલ્લા છ મહિનામાં ડેન્ગ્યુના ૩ હજારથી પણ વધુ કેસ મળી આવ્યા છે. આ કેસોમાં એેક દર્દીનું મોત પણ થયું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા ગૃહમાં જાહેર કરવામાં આવેલા આંકડાથી આ માહિતી સામે આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) અનુસાર સપ્ટેમ્બરમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની......
બિઝનેસ

નીતા અંબાણીને એનાયત થયો સિટિઝન ઓફ મુંબઈ પુરસ્કાર

aapnugujarat
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીને રોટરી ક્લબ ઑફ બોમ્બે દ્વારા પ્રતિષ્ઠિત અવૉર્ડ ’સિટિઝન ઑફ મુંબઈ ૨૦૨૩-૨૪’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશને ટ્‌વીટ કરીને આ અવૉર્ડ વિશે માહિતી આપી હતી. નીતા અંબાણીને પરિવર્તનશીલ સંસ્થાઓ દ્વારા આરોગ્યસંભાળ, શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે આ પુરસ્કાર......
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાની જેલો ઈમિગ્રન્ટ્‌સથી ઉભરાઈ રહી છે

aapnugujarat
મેક્સિકો બોર્ડરને અડીને આવેલા અમેરિકાના ટેક્સાસ, એરિઝોના તેમજ કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં હાલના દિવસોમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસતા લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ટાઈટલ ૪૨ એક્સપાયર થયું તે ગાળામાં એક સમયે ઘૂસણખોરીમાં ૭૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જોકે, હાલના દિવસોમાં આ ત્રણેય રાજ્યોમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે બોર્ડર......
રાષ્ટ્રીય

મણિપુરમાં તણાવ બાદ પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સસ્પેન્ડ

aapnugujarat
મણિપુરમાં તણાવ બાદ મંગળવારથી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઈન્ટરનેટ સેવા રવિવાર સાંજે ૭.૪૫ કલાક સુધી બંધ રહેશે. પાંચ મહિના બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સિવાય રાજ્યની તમામ સ્કૂલો ત્રણ દિવસ માટે બંધ રહેશે. રાજ્ય સરકારે જાહેરાત કરી કે બુધવાર......
આંતરરાષ્ટ્રીય સમાચાર

અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટ : ૧૦૦ના મોત

aapnugujarat
અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડિપોમાં વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં ૧૨૫ લોકોના મોત થયા છે. કારાબાખ અધિકારીઓએ મંગળવારે સવારે ૨૦ લોકો માર્યા ગયાની માહિતી આપી હતી. જો કે, આ પછી પીડિતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો. આ ઘટના ત્યારે બની જ્યારે વિસ્તાર છોડીને જતા રહેવાસીઓ તેમની કારમાં પેટ્રોલ ભરાવવા માટે લાઈનમાં ઉભા હતા.......
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈરાકમાં લગ્ન સમારોહમાં ભીષણ આગ લાગી : ૧૦૦ના મોત

aapnugujarat
અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું ઈરાકના નિનેવેહ પ્રાંતમાં લગ્ન સમારોહ દરમિયાન ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉત્તરી ઈરાકમાં એક વેડિંગ હોલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૧૦૦ લોકો માર્યા ગયા છે અને ૧૫૦ ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે આ આગ ઇરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા વિસ્તારમાં લાગી હતી. તે ઉત્તરીય......
ગુજરાત

દિવ્યાંગ પિતાએ પોતાની જ ૧૩ વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરતા ચકચાર

aapnugujarat
ખેડા જિલ્લામા પિતા-પુત્રીના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમા દિવ્યાંગ પિતાએ પોતાનીજ ૧૩ વર્ષીય દિકરી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે. એટલુ જ નહી પિતા ન હોય ત્યારે સાત જેટલા સગીર વયના કિશોરોએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનો પણ આક્ષેપ કરવામા આવતા ચકચાર મચી છે. જોકે......
ગુજરાત

અંબાજીમાં ૨૦ લાખથી વધુ ભક્તોએ મા જગદંબાના દર્શન કર્યા

aapnugujarat
ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. અત્યાર સુધી મેળાના ચોથા દિવસે ૭ લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં છે. ચોથા દિવસે મંદિરના શિખરે ૫૫૧ ધજાઓ ચઢી હતી. મોહનથાળ પ્રસાદના ૩૧ લાખથી વધુ પેકેટ વેચાયા હતા. તો ફરાળી ચીકીના ૯ હજાર જેટલા પેકેટનું વિતરણ થયું. આ ૪ દિવસમાં મા અંબાના ૨૦......
ગુજરાત

અમદાવાદમાં સરાજાહેર આધેડની હત્યા

aapnugujarat
શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ હત્યાની ઘટના સામે આવી છે. બુધવારની રાત્રી દરમિયાન ખાનપુર વિસ્તારમાં ઉસ્માની મંઝિલ પાસે પૈસાની લેતીદેતી મામલે શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુ નામના આરોપીએ સાબીર હુસેન નામના વ્યક્તિની હત્યા કરી નાખી હતી. રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ પીઠના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી, જેને લઈને......
ગુજરાત

ભરૂચ જિલ્લામાં એક લાખ પરિવારો ત્રણ દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં

aapnugujarat
ભરૂચ જિલ્લામાં આવેલાં વિનાશક પુરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ૧ લાખ પરિવારો ૩ દિવસ ભૂખ્યાં, તરસ્યાં, અંધારપટમાં રઝડતા રહ્યાં. મામલો ગંભીર બનતા સરકારના મંત્રી કુંવરજી હળપતિ સરકારી મલમ લગાડવા આવ્યાં. ત્યારે અચાનક જનાક્રોશ ફાટી નીકળ્યો. અસરગ્રસ્ત લોકોએ મંત્રી હળપતિનો ઉધડો લીધો. લોકોએ કહ્યું કે, તમારી ચાપલૂસી અમને ભારે પડી,......
UA-96247877-1