Aapnu Gujarat
Uncategorized

તા. ૨૪-૦૭-૨૦૧૭ શ્રાવણ સુદ એકમ, સોમવારથી શ્રાવણ માસનો શુભારંભ, ભક્તો શ્રૃંગારના મનોરથી બની ધન્ય શશે

પવિત્ર શ્રાવણ માસ તા.૨૪-૦૭-૨૦૧૭ શ્રાવણ સુદ એકમથી તા.૨૧-૦૮-૨૦૧૭ શ્રાવણ વદ અમાસ દરમિયાન શ્રાવણ પર્વને અનુરૂપ વિવિધ ઉત્સવો સોમનાથ ખાતે તિથી પ્રમાણે વિવિધ પૂજાઓ, વિશેષ રોજેરોજના શ્રૃંગાર પણ કરવામાં આવશે. ગત વર્ષે શ્રૃંગારપૂજા દર્શને શ્રદ્ધાળુઓનું મોટું આકર્ષણ રહ્યું હતું. આ વર્ષે પણ સોમનાથ મંદિરમાં કરવામાં આવતી પૂજા વિધી ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી નોંધાવી શકાશે. તેમજ શ્રાવણ માસના વિશેષ શ્રૃંગાર તિથી પ્રમાણે નોંધાવી આ વિશેષ શ્રૃંગાર માટેના યજમાન થવાનો લાભ લઈ શકશો.

Related posts

સોમનાથ દર્શનાર્થે આવતાં ભક્તો માટે તંત્ર દ્વારા મંડપ બાંધવામાં આવ્યાં

aapnugujarat

સોમનાથ મંદિર લઇ થયો ચોંકાવનારો ખુલાસો જાણી તમે પણ ચોંકી જશો

aapnugujarat

અમદાવાદમાં યુવતીને તાલિબાની સજા

editor

Leave a Comment

UA-96247877-1