Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં તુલસીના છોડનું વિતરણ

અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારના સૈયદવાડ, કલ્યાણી વાડમાં તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરના સામાજિક કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તુલસીના છોડનું વિતરણ મહોલ્લા, સોસાયટી તથા ઘરે ઘરે જઈને કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં સ્થાનિક સામાજિક કાર્યકર્તા સોસંન અખ્તર ગૌશી, ઝાકીરા આપા, એચ. સૈયદ, સાલેહા બેગમ અલવી, ફાતમા બેગમ સૈયદ, રીઝા એમ.ગૌશી, મિસ્બાહ સૈયદ સહિત સ્થાનિક લોકોનો સહકાર મળ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

યાત્રાધામ અંબાજીમાં હવે ત્રણ વખત આરતી કરાશે

aapnugujarat

સ્ટાફ નર્સોને પ્રતિષ્ઠાની એમ્બેસેડર બનવાના અનુરોધ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યાં નિમણૂકપત્ર

aapnugujarat

દેવ દરબાર જાગીર મઠ ખાતે દશેરા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1