જેતપુર તાલુકાના વીરપુર ગામે તાજેતરમાં આકસ્મિક રીતે મૃત્યુ પામેલ સ્વ. બાબુભાઇ આનંદભાઈ ચાવડાનું દુઃખદ અવસાન થયું હતું જેમના પરિવારદજનોને રાજય સરકાર દ્વારા રૂ.૪ લાખનો ચેક મંત્રી જયેશ રાદડીયા દ્વારા અર્પણ કરવામા આવ્યો હતો જયાં ગોરધન ધામેલીયા, અલ્પેશ ઢોલરીયા તેમજ બાવભાઈ ટોળીયા પણ ઉપસ્થિત રહ્યા.
(તસવીર / અહેવાલ :- દેવરાજ રાઠોડ, વીરપુર)
આગળની પોસ્ટ