Aapnu Gujarat
Uncategorized

જયેશ રાદડિયાએ સ્વ. બાબુભાઈ ચાવડાના પરિવારને ચેક આપ્યો

જેતપુર તાલુકાના વીરપુર ગામે તાજેતરમાં આકસ્મિક રીતે મૃત્યુ પામેલ સ્વ. બાબુભાઇ આનંદભાઈ ચાવડાનું દુઃખદ અવસાન થયું હતું જેમના પરિવારદજનોને રાજય સરકાર દ્વારા રૂ.૪ લાખનો ચેક મંત્રી જયેશ રાદડીયા દ્વારા અર્પણ કરવામા આવ્યો હતો જયાં ગોરધન ધામેલીયા, અલ્પેશ ઢોલરીયા તેમજ બાવભાઈ ટોળીયા પણ ઉપસ્થિત રહ્યા.
(તસવીર / અહેવાલ :- દેવરાજ રાઠોડ, વીરપુર)

Related posts

માધવપુર મેળો : શ્રદ્ધાળુઓ ઉમટ્યા : આજે છેલ્લો દિન

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં ટીબીનાં નિદાન માટે સીબીનાટ લેબોરેટરીનો પ્રારંભ

aapnugujarat

પ્રભાસપાટણની રેફરલ હૉસ્પિટલ પાણી પાણી

editor

Leave a Comment

UA-96247877-1