આજ રોજ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામનાં દલિત વિસ્તારમાં ડો.આબેડકર ભવનનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા તથા જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીમતી શાંતાબેન મુચડિયા તાલુકા પંચાયતના ચેરમેન મુકેશભાઈ ચૌહાણ, લખાભાઈ પરમાર, દેવદાનભાઈ મૂછડીયા ધંધુસર ગામના સરપંચ તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ