Aapnu Gujarat
Uncategorized

વંથલી તાલુકાનાં ધંધુસર ગામમાં આંબેડકર ભવનનું ખાતમુહુર્ત કરાયું

આજ રોજ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામનાં દલિત વિસ્તારમાં ડો.આબેડકર ભવનનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા તથા જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીમતી શાંતાબેન મુચડિયા તાલુકા પંચાયતના ચેરમેન મુકેશભાઈ ચૌહાણ, લખાભાઈ પરમાર, દેવદાનભાઈ મૂછડીયા ધંધુસર ગામના સરપંચ તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણનું ભાજપમાંથી આખરે રાજીનામુ

aapnugujarat

अमरेली जिले के धारी निकट सफारी पार्क के निर्माणकार्य को रोकने हाईकोर्ट में पीआईएल

aapnugujarat

શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી એક્સ્ટીંગ્યુશન અને લાઇવ ડેમો  તાલીમ યોજવામાં આવેેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1