Aapnu Gujarat
Uncategorized

શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી એક્સ્ટીંગ્યુશન અને લાઇવ ડેમો  તાલીમ યોજવામાં આવેેલ

શ્રી સોમનાથ મંદિર ખાતે ૮૯ જેટલા ફાયર સેફ્ટી સંસાધનો લગાવવામાં આવેલ છે. આકસ્મિક સંજોગો માં કોઈ ઘટના બને તો તેને પહોંચી વળવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના વિવિધ મંદિરો, ગેસ્ટ હાઉસો, સિક્યોરિટી સહિતના તમામ અધિકારીઓ કર્મચારીઓ, બિવિજી ટીમને આગ લાગ્યા બાદ આપત્તિમાં સમયસૂચકતા વાપરીને આગને કેવી રીતે કાબૂમાં લેવી તે અંગે થિયેરીકલ અને પ્રેક્ટીકલ તાલીમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કેસ ફાયરના ચીતલભાઇ  ઠાકર તથા મહિપાલ ભાઇ દ્વારા આ લાઇવ ડેમો અને  તાલીમ આપવામાં આવેલ હતી.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

કોંગ્રેસ ભગાભાઇ બારડ સાથે છે, અમે કાયદાકીય લડત આપીશુંઃ અમિત ચાવડા

aapnugujarat

ગીરસોમનાથ જીલ્લા ના વડોદરા ડોડીયા ગામે શાળા પ્રવેશોત્સવ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોઇસર દ્રારા કરાવ્યો

aapnugujarat

વેરાવળ – કોડીનાર સુધીના હાઈ-વેનું સમારકામ ઝડપથી કરવા સ્થાનિકોની રજુઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1