વિરમગામ શહેરના રૈયાપુર વિસ્તારમાં આવેલાં જુની દરજીની વાડી પાસે રહેતાં જમિલ યુસુફભાઈ ઘાંચી( ઉ.વ.૩૨)એ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો, બનાવની જાણ ફૈઝલ અયુબભાઇ ઘાંચીએ વિરમગામ ટાઉન પોલીસને કરતાં પોલીસ તપાસ હાથ ઘરી હતી અને લાશ પી.એમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. વઘુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ હાથ ઘરી છે
રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ