Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં રૈયાપુર વિસ્તારના રહેણાંક મકાનમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

વિરમગામ શહેરના રૈયાપુર વિસ્તારમાં આવેલાં જુની દરજીની વાડી પાસે રહેતાં જમિલ યુસુફભાઈ ઘાંચી( ઉ.વ.૩૨)એ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો, બનાવની જાણ ફૈઝલ અયુબભાઇ ઘાંચીએ વિરમગામ ટાઉન પોલીસને કરતાં પોલીસ તપાસ હાથ ઘરી હતી અને લાશ પી.એમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. વઘુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ હાથ ઘરી છે
રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ

Related posts

अहमदाबाद में वी.एस., दाणापीट फायर सहित कई बिल्डिंग जर्जरीत

aapnugujarat

સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરવા રૂપાણીનું સૂચન

aapnugujarat

વડોદરામાં ગાય સાથે દુષ્કર્મ કરનાર શખ્સને લોકોએ કર્યો પોલીસને હવાલે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1