Aapnu Gujarat
Uncategorized

સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં રસ્તા બિસ્માર : લોકો પરેશાન

સુત્રાપાડા તાલુકાના કદવાર ગામની સ્થિતી વિકાસની મોટી મોટી વાતો કરતાં ધારાસભ્ય સાંસદ સભ્ય કેબીનેટ મંત્રીઓ ચુંટણી સમયે મોટી મોટી વાતો કરી હતી અને વચનો આપવામાં આવ્યા હતા પણ અત્યારે તો હાલ કદવાર થી હિરાકોટ બંદરે જતા રસ્તા પરથી પસાર થતા વિદ્યાર્થીઓ પણ સાયકલ પરથી પણ નીકળી શકે તેવાં રસ્તા પણ નથીં પાણી ભરાઈ ગયા છે છતાં આ વિસ્તારમાં કોઈ તસદી ન લેવાતા પસાર થતા વિદ્યાર્થીઓ પણ જીવ જોખમમાં મુકાય જવાની સ્થિતી હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ તસદી ન લેવાતા ગ્રામજનોને મુશ્કેલીઓ પડે છે પણ આ રસ્તાની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ

Related posts

અમરેલીમાં વર્ષાથી પાણીના પોઇન્ટ ભરાયા : સિંહો ખુશ

aapnugujarat

જામકંડોરણામાં સી.સી.ટી.વી. કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું જયેશ રાદડિયાના હસ્તે લોકાર્પણ

editor

શ્રી સોમનાથ તીર્થધામમાં પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1