Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશજીનું વિસર્જન કરાયું

છેલ્લાં સાત દિવસથી ગણેશ મહોત્સવ ધામધૂમ થી ઉજવાઈ રહ્યો છે ત્યારે દિયોદરમાં પણ શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. દિયોદર આઝાદ ચોકમાં સાત દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવતી હતી અને આરતી તેમજ મહાપ્રસાદ પણ ધરવામાં આવ્યો હતો. જોકે સાત દિવસ ગરબાનુંસુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત રોજ શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણપતિજીને વાજતે ગાજતે વિશ્વેશ્વર ખાતે વિસર્જીત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ગજાનંદ યુવક મંડળના સભ્યો હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ગુજરાતને વધુ સમય આપવા રાહુલ ગાંધી ફેબ્રુઆરીમાં અહી આવી શકે : અમિત ચાવડા

aapnugujarat

૨૯ મી એ નર્મદા જિલ્લામાં પોલીસને લગતા પ્રશ્નોનો સ્થળ ઉપર ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : તા.૨૨ મી સુધી પ્રશ્નો મોકલો

aapnugujarat

राणिप के लोगों को अक्टूबर से पश्चिमजोन के टैक्सबिल मिलेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1