Aapnu Gujarat
Uncategorized

માસિક શિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

માસિક શિવરાત્રિનું સોમનાથમાં વિશેષ માહાત્મ્ય રહેલ છે, રાત્રે દિપ પુજન, મધ્યરાત્રિ મહાપુજન અને મહાઆરતી યોજાયા હતા, જેમાં રાજકોટના નિતિન ભારદ્વાજ, રાજુલાના ગૌરાંગ રાઠોડ, નરેશ વ્યાસ અમદાવાદ, ડીવાયએસપી એમ. એમ. પરમાર, ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર દિલિપ ચાવડા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ભક્તસમુદાય આ પ્રસંગનો લ્હાવો લઇ ધન્ય બનેલ હતાં.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથીએ સાળંગપુરમાં ઉમટ્યો ભક્ત મહેરામણ

aapnugujarat

સરકારને જગાડવા માટે કાલાવાડમાં ખેડૂતોનું અનોખું પ્રદર્શન, ખાલી ડેમમાં ગરબા રમ્યા

aapnugujarat

उमेज में झोपडपट्टी में तेंदुए ने महिला पर हमला किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1