Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજની ખારીયા કેનાલમાંથી લાશ મળી

કાંકરેજનાં ખારીયા નજીકથી પસાર થતી રૂની પુલ પાસે ગત રાત્રિના સુમારે રૂની ગામના યુવાને કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી જેની લાશ આજે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને થરા રેફરલ ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી.૨૫/૮/૨૦૧૯ના રોજ રાત્રિના સુમારે નરેશ પશાભાઈ પરમાર (ઉ.૧૯) અસ્થિર મગજના હોઈ ખારીયા રૂની નજીક પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેઓની લાશ આજે શોધખોળ બાદ સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાંથી કાઢવામાં આવી હતી તેમજ થરા પોલીસને જાણ કરાઇ હતી લાશને થરા રેફરલ ખાતે પી.એમ. માટે લાવવામાં આવી હતી તેમજ આ બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતનો ગુનો દાખલ કરાયો હતો.
(તસવીર / અહેવાલ-મોહંમદ ઉકાણી- કાંકરેજ)

Related posts

म्युनि. पब्लिक हेल्थ लेबोरेटरी का काम अभी धीमी गति से

aapnugujarat

બોટાદ માં કલેકટર ના હસ્તે ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ

editor

ગોધરામા MLA સી.કે.રાઉલજીનાં હસ્તે સહાયચેકનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1