Aapnu Gujarat
ગુજરાત

સોમનાથ ખાતે માલીબેન એન્ડ ગ્રુપે ૨૧૦૦ પાર્થેશ્વર શિવલિંગ બનાવી વિસર્જિત કર્યાં

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે સોમનાથ મંદિરે સેવામાં આવતા માલીબેન અને તેમના ગ્રુપના બહેનો દ્વારા શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યમાં ૨૧૦૦ જેટલા પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવેલ, પાર્થેશ્વર શિવલિંગનું પુજન કરી ,બાદ પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન કરવામાં આવેલ.
તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ

Related posts

કાંકરીયા કાર્નિવલને હેરીટેજ થીમની સાથે આવરી લેવાશે

aapnugujarat

કોંગ્રેસ ઓફિસ બહાર પોસ્ટરમાં બાપુ ગાયબ!

aapnugujarat

राजेन्द्रपार्क जंकशन में स्प्लिट फ्लायओवरब्रिज बनाया जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1