પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે સોમનાથ મંદિરે સેવામાં આવતા માલીબેન અને તેમના ગ્રુપના બહેનો દ્વારા શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યમાં ૨૧૦૦ જેટલા પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવેલ, પાર્થેશ્વર શિવલિંગનું પુજન કરી ,બાદ પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન કરવામાં આવેલ.
તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ