અમદાવાદ શહેરમાં આવેલ શાહીબાગ એનેક્ષી ખાતે મળેલી ભારતીય દલિત સાહિત્ય અકાદમી દ્વારા કારોબારી સંગઠન બનાવવા અને આગામી દિવસોમાં કાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું જેમાં રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. સોહનપાલ સુનાક્ષરનાં અધ્યક્ષ સ્થાને પુરુષ અને મહિલાઓની નિમણૂંક કરવામાં આવી હતી. આ મિટિંગમાં જિલ્લા અને તાલુકામાંથી નિમણૂંક કરાયેલાં લોકોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
ગુજરાત રાજ્ય હોદ્દેદારોની યાદી
જયવંતસિંહ મહીપતસિંહ જાડેજા (પ્રમુખ), શૌકત હુસૈન મિર્ઝા (ઉપપ્રમુખ), નારાયણ ઉર્ફે નરેશભાઈ) ખેમાભાઈ રાઠોડ (ઉપપ્રમુખ), ધીરજકુમાર હાલાભાઈ રોહિત (ઉપપ્રમુખ), દેવજીભાઈ કેશુભાઈ વાઘેલા ઉર્ફ ડીકે (ઉપપ્રમુખ), નરેન્દ્રભાઈ રામજીભાઈ પરમાર (મંત્રી), મંગલભાઈ હીરાભાઈ સુરજકર (જનરલ સેક્રેટરી), ખીમજીભાઈ જે. સોરઠીયા (સેક્રેટરી), કનુભાઈ રણછોડભાઈ પાલેકર (મિડિયા કન્વીનર), પ્રવિણભાઈ મુળજીભાઈ વેગડા (પ્રવક્તા, ઓર્ગેનાઈઝર), પ્રુફુલ્લભાઈ જ્યંતિભાઈ પરમાર (પ્રવક્તા, ઓર્ગેનાઈઝર)
અમદાવાદ શહેર હોદ્દેદારોની યાદી
પ્રવિણભાઈ હેમાભાઈ પરમાર (પ્રમુખ), યશવંતભાઈ મોહનલાલ મકવાણા (ઉપપ્રમુખ), મયંકભાઈ બાબુભાઈ (ઉપપ્રમુખ), સંજયભાઈ સોમાભાઈ ચાવડા (મંત્રી), પ્રકાશભાઈ કાંતિલાલ ભાખરીયા (મહામંત્રી), ગૌતમભાઈ પરમાર (સહામંત્રી)
આગળની પોસ્ટ