બ્લોગઆજનું જ્ઞાન June 13, 2019June 13, 20190425 Share00 (૧) કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈ ને ગુમાવતી નથી..! ગુમાવે છે બંને, “એકબીજાને” એક ને વહેલા અહેસાસ થાય છે, એક ને મોડા… (૨) ઘણા બધા સંબંધો તૂટવાના કારણ.. એક સાચું બોલી નથી શકતો.. બીજો સાચું સમજી નથી શકતો..!