(1) ધનથી નહીં મનથી ધનવાન બનો…
કેમકે મંદિર માં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય
પણ માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે,,,
(2) દુનિયા આખી તમારી સામે ઝૂકે એવી તાકાત ભગવાન પાસે કયારેય ન માંગશો….
પરંતુ દુનિયા ની કોઈ તાકાત તમને ઝુકાવી ન શકે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરો….