Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજ્યવર્ધનસિંહ રાઠોડે જયપુર ગ્રામીણ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્રક

કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે જયપુર ગ્રામીણ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યું છે, તેમની સાથે પત્ની ગાયત્રી રાઠોડ અને યોગગુરૂ બાબા રામદેવ પણ હાજર રહ્યા હતા. રાજ્યવર્ધન સિંહે ઉમેદવારી પત્રક ભરતા પહેલા મંદિરમાં દર્શન પણ કર્યાં હતાં.૨૦૧૪માં રાજ્યવર્ધનસિંહ રાઠોડ જયપુર ગ્રામીણ બેઠક પર જીત્યા હતાં જેથી ફરીવાર ભાજપે તેમને જયપુર ગ્રામીણ બેઠક પરથી ટિકિટ આપી છે. રાજ્યવર્ધનસિંહે ઉમેદવારી પત્રક ભર્યાં બાદ યોગગુરુ બાબા રામદેવે પીએમ મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે, પીએમ મોદી હિમાલય કરતાં પણ ઉંચા છે.

Related posts

સરકારે નિકાસ બંધ કરાતા ઘઉંમાં ૬૦ અને રાયડામાં ૫૩નો ઘટાડો નોંધાયો

aapnugujarat

અમે રાફેલ વિમાન ભારતમાં જ બનાવવા તૈયાર, ફ્રાંસની ભારતને ઓફર

editor

લલૌલીમાં રહસ્યમયી તાવના કારણે ૧૦૦થી વધુના મોત

editor

Leave a Comment

UA-96247877-1