Aapnu Gujarat
Uncategorized

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાને દવા રૂપે અનુદાન

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માન . ચેરમેનશ્રી કેશુભાઈ પટેલ , માન . ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પ્રવીણ કે . લહેરી તથા ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શન હેઠળ અવાર – નવાર ચેરીટીને લગતી કામગીરી કરવામાં આવે છે . તાજેતરમાં વેરાવળ સ્વસ્તિક સેવા મંડળ હેઠળ ચાલતી બાલ – ગોપાલ ગૌસેવા મંડળના સભ્યો દ્વારા બિમાર , અશકા , અકસ્માત થયેલ ગાયોની સેવા કરવામાં આવે છે અને આસપાસના ૨૫ કિ . મી . ના અંતર સુધીમાં આવી કોઈ ગાયો મહી આવે કે અકસ્માતમાં ઘવાયેલ હોય , તેઓની દવા , સારવાર , પાટાપીંડી . , ઈજેકશન વિગેરે આ સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે , આ સંસ્થા દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને રૂા . ૨૫ , 0 – ની દવા ખરીદ કરી અનુદાન આપવા ટહેલ ન , ખેલ હતી , તેથી તેઓની માંગણી મુજબ જરૂરીયાતવાળી . દવાની ખરીદી કરી સદરહુ સંસ્થાને દવા સ્વરૂપે મદદ કરવામાં આવેલ હતી . આ અગાઉ વર્ષ ૨૦૧૬ માં પણ આ પ્રમાણેનું અનુદાન આજ સંસ્થાને કરવામાં આવેલ હતું . આ રીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ અન્ય ગૌશાળાને પણ મદદરૂપ થયેલ છે . તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે .

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

સુરેન્દ્રનગરમાં તબીબનું કોરાનાથી મોત

editor

સુરતમાં ગેમ રમવા બાબતે પુત્રએ પિતાની હત્યા કરી

editor

જેતપુરમાં સ્વંય સૈનિક દળ દ્વારા વિરોધ પ્રદર્શન

editor

Leave a Comment

UA-96247877-1