Aapnu Gujarat
Uncategorized

બોટાદ ભાજપનાં આદ્યસ્થાપક ઉજમશીભાઈનું નિધન

ગુજરાત રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાવવામાં કેશુભાઈ પટેલ સહિતનાં ઘણાં નેતાઓ અને અગ્રણીઓનો સિંહફાળો રહેલો છે તેમ બોટાદમાં ભાજપની વિજયી પતાકા લહેરાવવામાં અને ભાજપનાં વિચારો લોકો સુધી પહોંચાડવામાં સિંહફાળો આપનારાં એવા ઉજમશીભાઈ ઝવેરભાઈ કણઝારીયાનું તા.૨૪-૧૧-૨૦૧૮નાં રોજ નિધન થયેલ છે. ઉજમશીભાઈનો જન્મ તા. ૨૨-૦૨-૧૯૩૪નાં રોજ થયો હતો.
ધંધુકાનાં પૂર્વ સીનિયર સાંસદ રતિલાલ વર્માએ ઉજમશીભાઈ ઝવેરભાઈ કણઝારીયાનાં નિધન અંગે દુઃખ વ્યક્ત કરતાં તેઓને શ્રધ્ધાંજલિ પાઠવી તેમનાં પરિવારને સાંત્વના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉજમશીભાઈનાં પુત્ર મહાસુખભાઈ બોટાદ નગરપાલિકાનાં પ્રમુખ છે.

Related posts

જોબાળા સીટ પર ના ઉમેદવાર શ્રી સીતાબા કનક સિંહ રાણા ,તેમજ ચુડા તાલુકા પંચાયતની મોજીદડ ની સીટ પર ના ઉમેદવાર શ્રી વર્ષાબા લખધીરસિંહ જાદવ ના સમર્થનમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું…

editor

અમદાવાદમાં દુકાનદારો માટે વેક્સીનેશન કમ્પલસરી

editor

मोरबी में दर्दनाक हादसा, दो सगे भाईयों के साथ चार लोगों की मौत

editor

Leave a Comment

UA-96247877-1