અદાલતની મંજૂરીના અનુસંધાને પાણીગેટ પોલીસ મથક દ્વારા વિવિધ ગુનાઓમાં કબજે લેવાયેલા અને બિનવારસી જમા થયેલા વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરી છે. આ વાહનોના નિકાલ માટે તા.૨૫-૦૫-૨૦૧૭ના રોજ પાણીગેટ પોલીસ મથક હેઠળની ગંજખાના પોલીસ ચોકી ખાતે જાહેર હરાજીનું આયોજન કરવમાં આવ્યું છે.