Aapnu Gujarat
ગુજરાત

પાણીગેટ પોલીસ મથકમાં જમા થયેલ બિનવારસી વાહનોનો નિકાલ કરાશે

અદાલતની મંજૂરીના અનુસંધાને પાણીગેટ પોલીસ મથક દ્વારા વિવિધ ગુનાઓમાં કબજે લેવાયેલા અને બિનવારસી જમા થયેલા વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરી છે. આ વાહનોના નિકાલ માટે તા.૨૫-૦૫-૨૦૧૭ના રોજ પાણીગેટ પોલીસ મથક હેઠળની ગંજખાના પોલીસ ચોકી ખાતે જાહેર હરાજીનું આયોજન કરવમાં આવ્‍યું છે.

Related posts

અમદાવાદમાં આજથી સવારે ૯થી સાંજે ૭ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે

editor

રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ મોટી સિદ્ધિઓની યાદ તાજી કરાઈ

aapnugujarat

ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1