Aapnu Gujarat
Uncategorized

સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન કેશુભાઈ પટેલ સોમનાથની મુલાકાતે

શ્રી સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન કેશુભાઇ પટેલ ત્રણ દિવસ સોમનાથનાં પ્રવાસે આવેલ છે. આજરોજ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન, જલાભિષેક,મહાપુજા કરી શ્રી સોમનાથ મહાદેવનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં, સાથે જ શ્રી સોમનાથ મંદિરની વિઝીટ કરી શ્રી સોમનાથ મંદિરે આવતાં દર્શનાર્થીઓને વધારે સારી વ્યવસ્થા મળી રહે તે માટે અધિકારીગણ સાથે ચર્ચા કરી હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

राजकोट में आठ इंच बारिश से जलबंबाकार

aapnugujarat

અમિત શાહ સોમનાથમાં દર્શન કરવા માટે પહોંચ્યા

aapnugujarat

વેરાવળ ખાતે તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1