શ્રી સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન કેશુભાઇ પટેલ ત્રણ દિવસ સોમનાથનાં પ્રવાસે આવેલ છે. આજરોજ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન, જલાભિષેક,મહાપુજા કરી શ્રી સોમનાથ મહાદેવનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં, સાથે જ શ્રી સોમનાથ મંદિરની વિઝીટ કરી શ્રી સોમનાથ મંદિરે આવતાં દર્શનાર્થીઓને વધારે સારી વ્યવસ્થા મળી રહે તે માટે અધિકારીગણ સાથે ચર્ચા કરી હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ