Aapnu Gujarat
Uncategorized

મંત્રી બન્યા બાદ પ્રથમ વખત વાસણ આહિર સોમનાથ મહાદેવના દર્શને

મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને સહપરિવાર શિશ નમાવવા જઇ રહેલ વાસણભાઇ આહિરનું મધુરમ ખાતે આહિર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં છઠ્ઠી વખત ભાજપની સરકાર બની છે અને જંગી બહુમતિથી ચૂંટાઇ આવેલ વાસણભાઇ આહિરને સામાજીક શિક્ષણ પછાત વર્ગ કલ્યાણ ખાતાના મંત્રી બનાવાયા છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

વિસાવદરમાં તુવેર ભેળસેળના કૌભાંડથી ખળભળાટ

aapnugujarat

વેરાવળ પ્રાંત અધિકારી તરીકે બદલી પામેલ નવનિયુક્ત ડેપ્યુટી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે પદભાર ગ્રહણ કર્યો

aapnugujarat

અમરેલીમાં બાઇક ચોર ટોળકી ઝડપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1