મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને સહપરિવાર શિશ નમાવવા જઇ રહેલ વાસણભાઇ આહિરનું મધુરમ ખાતે આહિર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં છઠ્ઠી વખત ભાજપની સરકાર બની છે અને જંગી બહુમતિથી ચૂંટાઇ આવેલ વાસણભાઇ આહિરને સામાજીક શિક્ષણ પછાત વર્ગ કલ્યાણ ખાતાના મંત્રી બનાવાયા છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક સોમનાથ
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ