મુળી તાલુકાનાં સોમાસર ગામે મોટા પ્રમાણમાં મનરેગા યોજના હેઠળ કામગીરીમાં મોટો ભ્રષ્ટાચારની બદબુ આવતાં સોમાસરનાં જાગૃત નાગરિક એવા ચમનભાઈ વાઘેલાએ ગુજરાત તકેદારી આયોગમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં અધિક મુખ્ય સચિવશ્રી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પાસેથી તપાસ અહેવાલ મંગાવતા રાજકીય આગેવાનો માં દોડધામ મચી જવા પામી છે.
મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં મનરેગા યોજના હેઠળ કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ હોય આ બાબતે અનેક નાં તપેલાં ચડી જાય તેમ છે
રિપોર્ટર
ભરતસિંહ પરમાર
સુરેન્દ્રનગર