Aapnu Gujarat
ગુજરાત

મુળીનાં સોમાસરમાં થયેલ મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચારની તપાસ. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં આપ્યાં તપાસનાં આદેશ

મુળી તાલુકાનાં સોમાસર ગામે મોટા પ્રમાણમાં મનરેગા યોજના હેઠળ કામગીરીમાં મોટો ભ્રષ્ટાચારની બદબુ આવતાં સોમાસરનાં જાગૃત નાગરિક એવા ચમનભાઈ વાઘેલાએ ગુજરાત તકેદારી આયોગમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં અધિક મુખ્ય સચિવશ્રી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પાસેથી તપાસ અહેવાલ મંગાવતા રાજકીય આગેવાનો માં દોડધામ મચી જવા પામી છે.

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં મનરેગા યોજના હેઠળ કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ હોય આ બાબતે અનેક નાં તપેલાં ચડી જાય તેમ છે

રિપોર્ટર

ભરતસિંહ પરમાર
સુરેન્દ્રનગર

Related posts

ગુજરાતમાં ખાનગી ટ્રાવેલ્સની બસને મોટી સંખ્યામાં મેમો અપાઇ રહ્યા છે

aapnugujarat

શહેરા તાલુકાની કુલ ૨૪૪ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી રીફીલિંગ કામગીરી

editor

વિરમગામ બીઆરસી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1