Aapnu Gujarat
Uncategorized

માળીયા હાટીના તાલુકા સસ્તા અનાજ વેપારી એસોસિએશન એક દિવસ પાળશે બંધ

ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ એસોસીએશન દ્વારા વ્યાજબી ભાવના દુકાનદારોની અલગ અલગ ૬ પડતર માંગણીઓ બાબતે ગુજરાતના મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે .તેમના સમર્થનમાં આજે માળીયાહાટીના તાલુકા વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા પોતાની માંગણીઓને લઈને મામલતદાર શ્રી ને આવેદન આપ્યું હતું અને એસોસિયેશનને સમર્થન આપ્યુ હતુ

તેમજ પોતાની માંગણીઓને લઈને વ્યાજબી  ભાવના દૂકનાદારો એક દિવસની પ્રતીક હડતાલમાં જોડાશે તે બાબતે આજે માળીયા હાટીના મામલતદારને  માળીયા હાટીના તાલુકા સસ્તા અનાજ વેપારી એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ જેમાં ૧૯/૨/૨૨  શનિવારના રોજ માળીયા હાટીના તાલુકા સસ્તા અનાજ વેપારી એસોસિએશન એક દિવસ દુકાન બંધ પાડશે

Related posts

રાજકોટમાં પિસ્તોલ અને કારતૂસ સાથે યુવક ઝડપાયો

aapnugujarat

માળનાથ ગ્રુપ દ્વારા લોકોને લક્ષ્મી બોંબ ન ખરીદવા અપીલ

editor

ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1