Aapnu Gujarat
National

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકી હુમલો થયો છે.બાંદીપોરામાં સુમ્બલ પુલ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો થયો છે.હુમલામાં લગભગ પાંચથી વધુ નાગરિકો ઘાયલ થયા છે.આ વિસ્ફોટમાં વાહનોના કાચ તૂટી ગયા હતા.હાલ સુરક્ષા બળો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

નેશનલ હાઇ-વે પર ૧લી એપ્રિલથી થશે ટોલ ટેક્સ પર વધારો

editor

Russia Ukraine War Effect: પીયૂષ ગોયલે આપી માહિતી, રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને થશે મોટો ફાયદો..

aapnugujarat

જ્ઞાનવાપીમાં સર્વે સામેની અરજી પર સુપ્રીમમાં સુનાવણી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1