Aapnu Gujarat
National

“રાવણ”ના પાત્રથી ખ્યાતિ પામેલ દિગ્ગજ અભિનેતાનું નિધન

રામાયણમાં રાવણના પાત્રને ભજવનાર પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે.મંગળવાર રાત્રે હાર્ટએટેકથી અવસાન થયું છે. અરવિંદ ત્રિવેદીએ ઘણા ગુજરાતી નાટકો અને હિન્દી-ગુજરાતી ફિલ્મો સહીત સિરિયલ્સમાં પણ અભિનય કર્યો છે.સેકડો ફિલ્મોમાં અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીને કલ્પના પણ નહોતી કે તેમના રાવણના પાત્રતા તેમને આટલી ખ્યાતિ અપાવશે.અને ટોચના અભિનેતામાં એક નામ અરવિંદ ત્રિવેદી એટલે કે પોતાનું હશે.અરવિંદ ત્રિવેદીએ ૨૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Related posts

કેરળમાં કુદરતનો કહેર, ૧૦થી વધુ મોત

editor

લખનઉના ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ

editor

પહેલા આતંકી બોમ્બ રાખતા હતા આજે પોલીસ પાસે રખાવાય છે : રાજ ઠાકરે

editor

Leave a Comment

UA-96247877-1